ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 7 | Gujarati Sahitya One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો

Post Update: November 04, 2022

ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 7 | Gujarati Sahitya One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો

ગુજરાતી સાહિત્ય ક્વિઝ : 7 | Gujarati Sahitya One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો

1. રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? [તલાટી કમ મંત્રી પંચમહાલ-2017]

[ A ]  દ્વિરેફ 
[ B ]  સ્વૈરવિહારી 
[ C ]  વાસુકી 
[ D ]  શેષ 

સાચો જવાબ : [ C ]  વાસુકી 


2. ધૂમકેતુની વાર્તામાં જુમો કયા ગામમાં રહેતો હતો ? [તલાટી કમ મંત્રી સાબરકાંઠા - 2017]

[ A ]  પાલનપુર 
[ B ]  ફતેહપુર 
[ C ]  આનંદપુર 
[ D ]  વિરપુર 

સાચો જવાબ : [ C ]  આનંદપુર 


3. દ્વિરેફ કયા વાર્તાકારનું તખલ્લુસ છે ? [તલાટી કમ મંત્રી રાજકોટ-2014]

[ A ]  ચુનીલાલ મડિયા 
[ B ]  રામનારાયણ પાઠક 
[ C ]  રઘુવીર ચૌધરી 
[ D ]  સુરેશ જોશી 

સાચો જવાબ : [ B ]  રામનારાયણ પાઠક


4. ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક કોણ ? [તલાટી કમ મંત્રી ગાંધીનગર-2015]

[ A ]  નંદશંકર 
[ B ]  નર્મદ 
[ C ]  ધૂમકેતુ 
[ D ]  બ. ક. ઠાકોર 

સાચો જવાબ : [ C ]  ધૂમકેતુ 


5. "શેષ" ઉપનામ ધરાવતા કવિ નીચેનામાંથી કયા છે ? [તલાટી કમ મંત્રી સુરત-2017]

[ A ]  વેણીભાઇ પુરોહિત 
[ B ]  ચંદ્રકાંત શેઠ 
[ C ]  ડો. ચંદ્રકાંત મહેતા 
[ D ]  રા. વી. પાઠક 

સાચો જવાબ : [ D ]  રા. વી. પાઠક 


6. નીચેનમાંથી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ?  [તલાટી કમ મંત્રી પંચમહાલ-2017]

[ A ]  ગિજુભાઈ બધેકા 
[ B ]  જગદીશ ભટ્ટ 
[ C ]  ઈશ્વર પરમાર 
[ D ]  સાં. જે. પટેલ 

સાચો જવાબ : [ A ]  ગિજુભાઈ બધેકા


7. કેળવણીકાર નાનાભાઇ બટ્ટે સ્થાપેલી લોકભારતી-સણોસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે ? [તલાટી કમ મંત્રી રાજકોટ-2014]

[ A ]  દાહોદ 
[ B ]  નવસારી 
[ C ]  જુનાગઢ 
[ D ]  ભાવનગર 

સાચો જવાબ : [ D ]  ભાવનગર 


8. બાલશિક્ષણના ક્ષેત્રમાં "મુછાળી માં" તરીકે પ્રખ્યાત ગુજરાતમાં શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. [તલાટી કમ મંત્રી ભાવનગર - 2015]

[ A ]  મનુભાઈ પંચોલી 
[ B ]  ઠક્કર બાપા 
[ C ]  ગિજુભાઈ બધેકા 
[ D ]  માનભાઈ ભટ્ટ 

સાચો જવાબ : [ C ]  ગિજુભાઈ બધેકા 


9.  ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી-સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ? [તલાટી કમ મંત્રી સાબરકાંઠા-2017]

[ A ]  ઉદયરામ મહેતા 
[ B ]  મનુભાઈ પંચોલી 
[ C ]  ભુરાભાઈ પટેલ 
[ D ]  નાનાભાઇ ભટ્ટ 

સાચો જવાબ : [ D ]  નાનાભાઇ ભટ્ટ 


10. કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ? [તલાટી કમ મંત્રી સુરત-2017]

[ A ]  અંધશાળાનું 
[ B ]  પાંજરાપોળનું 
[ C ]  વેધશાળાનું 
[ D ]  ગૌશાળાનું 

સાચો જવાબ : [ C ]  વેધશાળાનું 

www.sahebbharti.com Wishes You Best Of Luck. Please Always Check Our Website To Know Upcoming Latest Jobs, Admissions, Sarkari Yojana, Paripatra, Exam Results, Answer Keys, Syllabus And Many Other Gujarat Gov. Jobs & Sarkari Mahiti Updates Instantly. - Thanks for visit this useful Post, Stay connected with us for more Posts.