ગુજરાતી વ્યાકરણ ક્વિઝ : 5 | Gujarati Vyakaran One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો
ગુજરાતી વ્યાકરણ ક્વિઝ : 5 | Gujarati Vyakaran One Liner MCQ | તલાટીની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો [છંદ]
1. છંદ ઓળખાવો : "પત્રો પાનખરે ખરી જ્યમ પડે તે રીત દાદા તણા." [તલાટી કમ મંત્રી પંચમહાલ-2017]
2. "હણો ના પાપીને દ્વિગુણ વધશે પાપ જગનાં" - છંદ ઓળખાવો. [તલાટી કમ મંત્રી ગાંધીનગર-2017]
3. છંદ એ _______ નું માપ છે. [તલાટી કમ મંત્રી ગાંધીનગર-2017]
4. નીચેના ઉદાહરણોમાંથી શિખરણી છંદની પંક્તિ શોધો. [તલાટી કમ મંત્રી સાબરકાંઠા-2017]
5. "ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીના થશો." - કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો. [તલાટી કમ મંત્રી જામનગર-2017]
6. "ઓ ઈશ્વર ભજીયે તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ" પંક્તિનો છંદ ઓળખાવો. [તલાટી કમ મંત્રી ગાંધીનગર-2017]
7. "અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા" - આ કાવ્ય પંક્તિમાં કયો છંદ છે? [તલાટી કમ મંત્રી જામનગર-2017]
8. છંદ ઓળખાવો: "બચ્ચા થોડા વાસો, યમ, નવ, થશે આમ અથરો" [તલાટી કમ મંત્રી પંચમહાલ-2017]
9. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. - આ પંક્તિનો છંદ ઓળખાવો. [તલાટી કમ મંત્રી સાબરકાંઠા-2017]
10. યમનસભલગા - આ કયા છંદનું બંધારણ છે? [તલાટી કમ મંત્રી ભાવનગર-2015]
